Author: Nidhiresh A Raval

લોકભાષા-ભુજ : અબડાસાના પાટ ગામે એક શખ્સ શિકારી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર તથા મૃત જીવો સાથે પકડાયો કચ્છના વિવિધ વિસ્તારોમાં શિકારી પ્રવૃતિએ માજા મુકી છે. કચ્છમાં આવતા યાયાવર પક્ષીઓથી લઇ રક્ષીત વિસ્તારો સહિતના સ્થળો પર બેફામ રીતે વન્યજીવોનો શિકાર થાય છે. તેવામાં વધુ એક શિકારી પ્રવૃતિનો કિસ્સો વનવિભાગે ઝડપી પાડ્યો છે. સોમવારે તપાસ દરમ્યાન અબડાસા તાલુકાના પાટ ગામના માલિકીના ખેતરમાં વન્યપ્રાણી સસલું જીવ-૧ તથા તેતર પક્ષી જીવ-૧ નો શિકાર થયો હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ભજીર મામદ મીઠું નામનો ઇસમ જે નરેડી તા.અબડાસા દ્વારા આ શિકાર કરવામાં આવેલ હોવાનુ સામે આવતા તેની સામે કાર્યવાહી કરાઇ છે. શિકારી પ્રવૃતિ અનુસંધાને નલિયા…

Read More

માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની તૈયારીઓ આરંભી દેવાઈ ૨૯ માર્ચે ઘટસ્થાપન સાથે પર્વનો પ્રારંભ : ૪ એપ્રિલે હોમ-હવન સાથે સમાપન થશે ફોટા લોકભાષા-ભુજ : લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 29 માર્ચે રાત્રે 9 વાગ્યે ઘટસ્થાપન સાથે આ પર્વનો પ્રારંભથશે. 30 માર્ચથી નવ દિવસ સુધી ભક્તિમય વાતાવરણ જામશે. 2 એપ્રિલે સવારે 9 વાગ્યે જનોઈ ધારણની વિધિ યોજાશે. ચૈત્ર સુદ સાતમ (4 એપ્રિલ)ના રોજ રાત્રે 9:30 વાગ્યે ગાદી પૂજન અને 9:45 વાગ્યે જગદંબા પૂજન થશે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે હોમ-હવનની વિધિ શરૂ થશે. મોડી રાત્રે 1:30 વાગ્યે…

Read More

લોકભાષા-ભુજ : ભુજના કેમ્પ એરિયામાં રાજેન્દ્રનગરમાં શુક્રવારે મોડી રાત્રે રૂપિયાની લેતી દેતીના મામલે પ્રાણઘાત હથિયારોથી અરસ પરસ હુમલાના બનાવમાં યુવાનને છાતીના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. તો, હુમલો કરનારા શખ્સને પણ પગના ભાગે ધારિયાનો ઘા વાગતાં ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો બનાવ રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. રાજેન્દ્રનગરમાં રહેતા આવેશ ફારૂક તુરીયા જાકબ અબ્દુલા બકાલી (ઉ.વ.40) પાસે રૂપિયા માંગતો હોતો. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા ન દેતો હોવાથી બન્ને વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં જાકબ ધારિયું લઇને આવેશના ઘરે…

Read More

લોકભાષા-ભુજ : શહેરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. ભુજથી ખાવડા જતી એક ખાનગી મીની બસ ખાવડા રેલવે ક્રોસિંગ પર ફસાઈ ગઈ હતી. સવારે લગભગ 10 વાગ્યે બનેલી આ ઘટના દરમિયાન બસ ચાલકે ફાટક પર ઊભા રહેવાને બદલે આગળ નીકળવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને તરફના ફાટક બંધ થઈ જતાં બસ વચ્ચે ફસાઈ ગઈ હતી. રેલવે સિસ્ટમ મુજબ ટ્રેન પસાર થયા પછી જ ફાટક ખોલી શકાય છે. આ સ્થિતિમાં બસમાં સવાર મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જો કે, રેલવે કર્મચારીઓએ તત્કાલ દોડી આવીને ટ્રેન આવે તે પહેલાં બસને પાછળ ખસેડાવી સીધી ઉભી રખાવી દીધી હતી. આ બનાવમાં ટ્રાફિક પોલીસે બસ…

Read More

લોકભાષા-આણંદપર : કચ્છમાં ઉનાળાના આગમન ટાંકણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે માર્ગો પર અચાનક મસી નામની જીવાતનો ઉપદ્રવ વધતા જેના કારણે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.તેથી રાહદારીઓ મોં ઉપર માસ્ક-રૂમાલ લગાવી મસીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. વાહનચાલકો હેલ્મેટ, રૂમાલ ચશ્મા અને દુપટ્ટાથી ચહેરો કવર કરીને મસીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.મસી નામની જીવાત માર્ગ પર ઉપદ્રવ વધતા લોકો ખુબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને હવામાં ઉડાઉડ કરતી આ મસી નામની જીવાત કપડામાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોવાથી વાહનચાલકોને આંખમાં બળતરા સહિત આંખને લગતી અનેક સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો…

Read More

લોકભાષા-ભુજ : અબડાસા તાલુકાના ચીયાસર ગામે રહેતી આઠ વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે કૌટુબીક યુવકે એકલતાનો લાભ લઇ શારિરીક અડપલાં કરતાં ચકચાર મચી જવા પામી છે. કોઠારા પોલીસે આરોપી વિરૂધ્ધ પોક્સોનો ગુનો નોંધી ઝડપી લેવા તપાસ તેજ કરી છે. કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 12 ફેબ્રુઆરીના બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાના અરસામાં બન્યો હતો. ભોગબનાર બાળકીના માતા પિતા કામે ગયા હોઇ બાળકી ઘરે એકલી હતી. ત્યારે તેમનો કૌટુબીક આરોપી ગીરીશભાઇ પચાણભાઇ નાગીયા (ઉ.વ.36) બાળકીના ઘરમાં પ્રવેશીને એકલતાનો લાભ લઇ પોતાની હવસ સંતોષવા બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હતા. આરોપીના આવા વર્તનથી સગીરા ગભરાઇ જઇને બુમા બુમ…

Read More

લોકભાષા-ભુજ : ભુજ તાલુકાના કેરા ગામ નજીક મુંદરા રોડ પર શુક્રવારે સવારે બપોરે એક વાગ્યે ઓવર ટેકની લાયમાં ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં આગળ જતા ટ્રેઇલરને બસ ઓવર ટેક કરવા જતાં સામેથી આવતા ટ્રેઇલર સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ભયંકર હતો. કે, બસમાં બેઠેલા લોકો ઉછડીને બહાર ફેંકાયા હતા. બસમાં સવાર 30 લોકો પૈકી પાંચ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 25 લોકોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાને લઇ મૃતક અને ઘાયલોના સબંધીઓ તેમજ કચ્છ કલેકટર, એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે…

Read More

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામ આદિપુરમા રખડતા ઢોર અને આંખલાના આતંકથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે આદિપુરમા શાકભાજી લેતા મહીલાઓને આંખલાએ અડફટે લેતાં ઈજાઓ પહોંચી હતી ગાંધીધામ આદિપુરમાં આખલાનો આંતક વધ્યો છે ગંભીર સમસ્યા છતાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલું વહીવટી તંત્ર કોઈ જ કાર્યવાહી ન કરતા લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી છે આખલાના આંતકને કારણે વાહન ચાલકો રાહદારીઓ અડફેટે આવતા હોવાના રોજિંદા બનાવો બન્યા છે અને અકસ્માતમાં માનવ જિંદગી હોમાઈ હોવાના પણ બનાવો બન્યા છે તેમ છતાં ગાંધીધામ મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ અંગે કોઈ જ કાર્યવાહી કરતું નથી આજે આદિપુરના કેસર નગર સોસાયટીમાં શાકની લારી પાસેથી શાક લેતા મહિલાઓ ઉપર આખલાઓએ જાણે હુમલો કર્યો…

Read More

લોકભાષા-આણંદપર : આ પંથકમાં સતત બેથી ત્રણ દિવસ થયા માક (ઝાકળ) પડી રહી છે.જ્યારે આજ સવારના વાતાવરણ શિયાળા જેવું થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આજે બપોરના એક વાગ્યા પચ્છી વાદળ છાયા વાતાવરણ સાથે હવામાનમાં પલટો આવતાં વાતાવરણ વરસાદી માહોલ જેવું જોવા મળતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ ગયો હતો.બે દિવસ નખત્રાણા તેમજ નેત્રા પથકમાં વરસાદી રૂપી ઝાપટ પડતા ઉભેલા પાકને નુકશાન જોવા મળ્યું હતું. એવીજ રીતે આજ રોજ નખત્રાણા તાલુકાના આણંદપર (યક્ષ) પંથકમાં સવારના ભાગમાં શિયાળા જેવા વાતાવરણ સાથે ઠંડુ થઈ જતા ઠંડી પડવા લાગી હતી.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળ છાયા વાતાવરણ સાથે હવામાન વરસાદી માહોલ જેવું જોવા મળતા…

Read More

લોકભાષા-ગાંધીધામ : અંજારના મેઘપર બોરીચીમાથી સોયાબીન તેલના જથ્થા સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરત સામત હેઠવાડીયા રહે. ટપ્પર તા.અંજાર વાળો પોતાના અંગત ફાયદા સારૂ પોતે તથા તેના માણસો દ્વારા તેલ કંપનીઓમાંથી તેલ ભરી જતા ટેન્ડરોમાંથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેણે મકાન નં. ૧૫, સ્વામીનારાયણનગર, મેઘપર (બો) તા.અંજાર વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે અને ચોરી કરેલ તેલનો જથ્થો સગેવગે કરવાની…

Read More