Author: Nidhiresh A Raval

લોકભાષા-ગાંધીધામ : ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતમા જ પાણીનો કકળાટ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળતો ન હોવાની ફરિયાદ ઉઠી છે આ અંગે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમા જણાવ્યું છે કે નવી સુંદરપુરી વિસ્તારમાં મોટે ભાગે ગરીબ અને પછાતવર્ગના લોકો વસવાટ કરી રહયા છે. હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે ત્યારે નવી સુંદરપુરીના વિવિધ વિસ્તારો જેવા કે આહિરવાસ, ઈમામ ચોક, મસ્જીદ વિસ્તાર, પંચાયતી પ્રાથમિક શાળા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને સ્થાનિક લોકોને પાણી ન મળવાથી પ્રાઈવેટ મોઘા ભાવના ટ્રેકટરો મંગાવવા પડે છે. જેથી આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીની…

Read More

લોકભાષા-ગાંધીધામ : હર્બલ ટોનિક નશાકારક આર્યુવેદિક શીરપના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી લીધા હતા ૫.૪૫ લાખના જથ્થો કબજે કરી બને વિરૂદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ટીમને અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ભીમાસર (ચકાસર) ગામે આવેલ મોમાઈ કૃપા નામની દુકાનનો સંચાલક બાબુભાઈ હઠુભાઈ કોલી ગે.કા.૨ીતે આલ્કોહોલ જેવુ શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનીક બોટલો રાખી વેંચાણ કરે છે જેથી રેઈડ કરી તપાસ ક૨તા તેના કબજામાથી શંકાસ્પદ ઓલ્કોહોલ યુકત અલગ અલગ બ્રાંન્ડની હર્બલ ટોનીકવાળી બોટલ મળી આવી હતી. આ અંગે તેની પુછપરછ કરતા તેને…

Read More

લોકભાષા-ગાંધીધામ : લોખંડનો ભંગાર બતાવી તેમજ જીએસટીનો ઉપયોગ કરી ઈ વે બીલ બનાવી છેતરપિંડીના બે ગુનામા અગીયાર માસથી નાસતા ફરતા આરોપીને પુનાથી ગાંધીધામ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા મુંદ્રા સી.એફ.એસ.માં પડેલ લોખંડનો ભંગા૨ બતાવી ભાવતાલ નક્કી કર્યા બાદ ટ્રકોમાં આ માલ લોડ ક૨ાવી ઇવે બીલ બનાવી ફરીયાદી પાસેથી ભંગા૨ આશરે ૪૬.૪ ટન કિંમત રૂપિયા ૧૬,૧૬,૯૨૪ બેંક આર.ટી.જી.એસ.થી લઈ અને લોખંડનો માલ આપવાનો વિશ્વાસ આપી ભંગા૨ કે રૂપિયા પ૨ત નહિ આપી વિશ્વાસઘાત છેત૨પીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. તેમજ આરોપીઓએ ગુન્હાહિત કાવતરૂ રચી ફરીયાદી સાથે મિત્રતાના નાતે વિશ્વાસમા લઇ ઉમા એજન્સીના નામના જી.એસ.ટી.નો ઉપયોગ કરી…

Read More

લોકભાષા-ભુજ : તાલુકાના ગજોડ નજીક યુવાનના મોત પ્રકરણમાં આજે બીજા દિવસે રહસ્યના આટાપાટા સર્જાયા છે. પોલીસ હત્યા કે આત્મહત્યા તે ચિત્ર સ્પષ્ટ કરી શકી નથી. પોલીસ વિવિધ પાસા તપાસી રહી છે. મંગળવારે સવારે ૭.૪૫ કલાકે ગજોડ ડેમ નજીકના માર્ગપુર ભુજના અંશુલ ધીરજલાલ ગોહીલ (ઉ.વ.૩૧)નો મૃતદેહલોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યો હતો. આબનાવમાં પ્રાગપર પોલીસે હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મુન્દ્રાના સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. પીઆઈ ડી.ડી. સીમ્પીના જણાવ્યા પ્રમાણે હતભાગી યુવક સાથે જેબનાવ બન્યો છે તે રાત્રે ૧૧ વાગ્યા પછી બન્યોહોઈ શકેછે. તેમજ તેના છાતીના ઉપરના ભાગે અને હાથના કાંડામાં હથિયારના ઘા જોવા મળેછે. હાલ તબક્કે પી.એમ.રિપોર્ટઆવતીકાલે આવશે તેમજ આ કેસમાં સીસીટીવી…

Read More

લોકભાષા-ભુજ : કોઈપણ તકલીફ હોય તો પણ મહેનત કરવાથી તેનું પરિણામ અવશ્ય મળે છે. સરહદી છેવાડાના વિસ્તારના ભુજ તાલુકાના કુરન ગામે રહેતી એક દિવ્યાંગ દીકરી બી.એના બીજા સેમિસ્ટરની પરીક્ષા પોતાના પગની આંગડીના ટેરવે લખીને આપી રહી છે જે આજના લોકો માટે ઉદાહરણ રૂપ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 25 થી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ નો વ્યાપ વધે એના માટે અને છેવાડાના વિસ્તારોના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થાનિક વિસ્તારોમાં જ તક મળી રહે એ હેતુથી એક નવતર પ્રયાસ શરૂ કર્યો છે. આ એક્સટેન્શન સેન્ટરોમાં બીએ નો કોર્ષ (અભ્યાસક્રમ) ચલાવવામાં આવે છે. આ…

Read More

લોકભાષા-ભુજ : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક થયેલી મારામારીની ઘટનામાં પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. પૈસાની ઉઘરાણીના મુદ્દે ચાર શખ્સોએ બે યુવકો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવકને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને થાર ગાડી સાથે પકડવામાં આવ્યા હતા. ભુજ એ ડિવિઝનના પીઆઇ હાર્દિક ત્રિવેદીની આગેવાની હેઠળ આરોપીઓને પોલીસ મથકથી જ્યુબિલી સર્કલ સુધી લઈ જવામાં આવ્યા. ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. હજુ પણ બે આરોપીઓ…

Read More

લોકભાષા-ભુજ : મહારાષ્ટ્રના એન્જીનીયર યુવકનો ફેસબુક પર એકના ત્રણ આપવની જાહેરાત પરથી ભુજના ચીટરનો સંપર્ક થયો હતો. બાદમાં માધાપર બોલાવી એક લાખ રોકડા લઇને ઉપર નીચે 500ના દરની અસલી સાથે કાગળના બંડલો પકડાવી પલાયન થઇ ગયા હતા. બનાવને લઇ પોલીસ દળમાં દોડધામ મચી ગઇ હતી. જો કે, પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે તાત્કાલિક તપાસ કરીને ગણતરીના કલાકોમાં ભુજના બે ચીટરોને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસને હવાલે કર્યા હતા. ભુજમાં ચીટર ગેંગનો રાફડો ફાટ્યો છે. હાલમાં હાલમાં સસ્તા સોનાના નામે ઠગાઇ કરતી ગેંગના કુખ્યાતો સામે પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ સંગઠીત અપરાધનો વધુ એક ગુનો દાખલ…

Read More

લોકભાષા-ગાંધીધામ : શુક્રવારે રાત્રે મેઘપર નજીક થયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નિકળ્યો હતો. લુંટને ખોટી રીતે ઉપજાવી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું પોલીસે સાત લાખ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના મેઘપરમા બેંકમાંથી નાણાં ઉપાડી શેઠને આપવા જતો હતો ત્યારે બે બાઈક સવારે એકટીવાને પાડી દઈ એકટીવાની ડેકીમાથી સાત લાખની લુંટ કરી હોવાની અંજાર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ હતી જેમા ભોગ બનનારે જ લુંટને ઉપજાવી કાઢી હોવાનું ખુલ્યું હતું અંજાર પોલીસ મથકે પ્રવિણ ભાકાભાઈ મેરેએ સાત લાખની લુંટ થઈ હોવાનુ જાહેર કર્યું હતું દરમિયાન પોલીસને તપાસમાં આવો બનાવ બન્યો ન…

Read More

લોકભાષા-ભુજ : શહેરની રાતી તલાવડીમાં મગરના ભયથી રહેવાસીઓની ઉંઘ હરામ થઈ જવા પામી છે. લોકો ડરથી ઘર બહાર નિકળતા પણ ડર અનુભવી રહ્યા છે. તંત્ર મગરને અન્ય સ્થળે ખસેડવા કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રાતી તલાવડી વિસ્તારમાં ૧૫૦૦ મકાનો આવેલાછે જ્યાં છેલ્લા કેટલાકદિવસોથી ગટરની તલાવડીમાં પાંચથી ૬ ફુટના બે મગરો જોવા મળ્યાછે. આ મગર સવાર સાંજ કિનારાની આસપાસ જોવા મળે છે. આજે સવારે દેખાદેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી ટુકડી સ્થળ પર પહોંચી હતી. એક કલા કસુધી સતત મગરને પકડવા માટે કામગીરી કરી હતી પણ મગર ૮થી છ ફુટ ગટરના પાણીમાં ચાલી ગયું…

Read More

લોકભાષા-આણંદપર : ખેડુતો સિઝની પાક છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બાગાયતી પાકોમાં ભાવ સારા આવેતો ઠીક છે. નહીતર ખેડુતોને પોતાના ઘરના નાખવાનો વખત આવતો હોય છે. હાલ ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. સીઝની પાકોના ભાવ ઓછા હોય તો ખેડુતો પોતાની વાડીએ આવેલા ગોડાઉનમાં માલને સાચવી રાખે છે. ભાવ સારા આવે ત્યારે વેચાણ કરતા હોય છે. જયારે બાગાયતી પાકો રાખી ના શકવાના કારણે જે બજારમાં (ઓછા) ભાવે પણ આપવાની ફરજ પડતી હોય છે. બાગાયતી પાકો ઘણો ટાઈમ ના રેવાથી ના છૂટકે વેચાણ કરવું પડે છે.તેવું ખેડુતો જણાવે છે. નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામના યુવા ખેડુત અંકિત હળપાણી જણાવે છે કે…

Read More